અમારો દ્રષ્ટિકોણ
અમે ધર્મનિરપેક્ષતા અને સર્વધર્મ સમભાવમાં માનીએ છીએ.
નૈતિકમુલ્યો દ્વારા હકારાત્મકતા અને સર્જનાત્મકતાનું સંવર્ધન થઈ શકે છે.
સર્વાંગી અને દીર્ઘકાલીન શિક્ષણ અનિવાર્ય છે.
સ્વાનુભવ વ્યક્તિને સશક્તિકરણ તરફ દોરી જાય છે.
બનો
એક સ્વયં સેવક!
અમારી દ્રષ્ટી સુખને ફેલાવવાની છે.
જેમાં તમારી સહાયથી બદલાવ આવશે.